Tag: आऱ एस एस
ગુજરાતમાં બેશરમ સંઘ
લેખક - શ્રીનાથ ઉપાધ્યાય
કિરણ જેના ઠગ અને સંઘ કેવી જાળ રચે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સત્તાનો લોભ, નકલી હિંદુવાદ, ઘમંડી, રાષ્ટ્રવાદની આડમાં દંભની વિગતો સમજવા જેવી છે. કારણ કે કિરણ સાથે સંઘ અને ભાજપ જોડાયેલા છે. કિરણને સમજવો હોય તો ગુજરાત ભાજપ અને સંઘને સમજવો પડે તેમ છે.
શ્રીનાથ ઉપાધ્યાય
આ વાત સંઘ અને ભાજપ સાથે જોડાયેલા હતા એવા શ્રીનાથ ઉપા...