Sunday, April 27, 2025

Tag: कुबेर नौका

ત્રાસવાદમાં સહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ

દેશભક્ત કહેતાં ભાજપ પાસે ગુજરાત ભક્તિ નથી, દેખાડો કરતાં નરેન્દ્ર મોદીનો પર્દાફાશ દિલીપ પટેલ અમદાવાદ, 24 એપ્રિલ 2025 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુ...