Tag: કૃષિ
ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમા...
ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ
દિલીપ પટેલ
નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો
આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે.
પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું ...
અનાજની 10 નવી જાતોને ગુજરાતના ખેતરોમાં ઉગાડવા માટે માન્યતા
ગાંધીનગર, 24 નવેમ્બર 2021
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની 2,685 જાતો છે. તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે.
2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય...
ખેતીમાં વધારે પાણી વાપરવાના કારણે પાટણ, વીસનગર, ભૂજ, અંજાર લોકો આર્સેન...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
દેશની 25 કરોડથી વધુ વસ્તી આર્સેનિક-ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. ગુજરાતમાં 24 ટકા એટલે કે 1.65 કરોડ લોકો જમીનથી ઝેરી તત્ત્વ આર્સેનિક પાણીનો ઉપોયગ કરી રહ્યાં છે. આઈઆઈટી ખડગપુરએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અભ્યાસ કર્યો છે. ભૂગર્ભનું પાણી ખેતરોમાં સિંચાઈ કરીને પાકા દરાતાં શાકભાજી, રસોઈ, પીવાના પાણી દ્વારા શરીમા...