Tag: गीर में आम
જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા
ગાંધીનગર, 6 મે 2021
ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...