Monday, August 11, 2025

Tag: गुजरात में बासमती चावल

નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું

ગાંધીનગર, 9 મે 2021 ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...