Tag: गुजरात सरकार
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ...
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન
દિલીપ પટેલ
25 જાન્યુઆરી 2022
ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે.
અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...
13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શું હાલ...
25 માર્ચ 2020
સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે.
એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...
કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?
ગાંધીનગર, 16 માર્ચ 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા જમી...