Thursday, July 17, 2025

Tag: गुजरात से बाघ गायब

મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ...

દિલીપ પટેલ અમદાવાદ, 11 એપ્રિલ 2023 નરેન્દ્ર મોદીએ વાઘ અંગે ગૌરવ લઈને 9 એપ્રિલ 2023માં કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે જાહેરાતો કરી હતી. પણ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનના કાળમાં છેલ્લો વાઘ હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ગુજરાતમાં સફારી પાર્કમાં વઘને લાવવા માટે વચનો અપાયા પણ હજુ વાઘ આવ્યો નથી. ગુજરાત વાઘવિહોણું બન્‍યું છે. ...