Saturday, March 15, 2025

Tag: गेंहुं

ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉ...

ગાંધીનગર, 21 મે 2021 ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. 3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચ...

ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું

ગુજરાતના ખેડૂતોએ ઓછી ઉત્પાદકતાં મળવા ઉત્તર ભારતના ખેડૂતો કરતાં રૂ.20 હજાર કરોડનું ઉત્પાદન ગુમાવવું પડ્યું હતું ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતો શોધવા વિજ્ઞાનીઓ માટે મોટો પડકાર છે. ગુજરાતમાં ઘઉંનું હેક્ટર દીઠ 3100 કિલો સરેરાશ ઉત્પાદન મળે છે. સારી જાત અને માવસત હોય તો 4500 કિલો મળે છે. તેનાથી વધું ઉત્પાદન થઈ શકતું નથી. ગુજર...