Tuesday, February 4, 2025

Tag: नील गायों

ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવ...

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021 8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે. નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્...