Tag: पाकिस्तान के जिन्ना
પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય
The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य
18 જુલાઈ 2020
14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા.
એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી.
પાકિસ...