Friday, March 14, 2025

Tag: भ्रष्टाचार के पैसा

ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે. રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...