Monday, June 2, 2025

Tag: मेट्रो रेल

અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી...

દિલીપ પટેલ અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022 મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વ...

મોદી પહેલા ભારતમાં 650 કિલોની મેટ્રો રેલ હતી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતમાં આવીને અમદાવાદની મેટ્રો રેલનું ઉદઘાટન કરવાના છે। 21 સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેયરોને કેમેરાથી સંબોધિત કરતાં કહ્યું કે ભારતના જુદા જુદા શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક 2014 માં 250 કિલોમીટરથી ઓછું હતું. હવે તે વધીને 750 કિ.મી.થી વધુ થઈ ગયું છે, જ્યારે બીજ...