Tag: श्रमिक बसेरा
શ્રમિક બસેરા શરૂ કર્યા પણ રહેશે કોણ
Who will stay even after starting the Shramik Basera? श्रमिक बसेरा शुरू करने के बाद भी कौन रहेगा?
દિલીપ પટેલ
અમદાવાદ, 21 જુલાઈ 2024
બાંધકામ માટે કામ કરતાં મજૂરો માટે રૂ. 1500 કરોડના ખર્ચે હંગામી ઘર રહેશે. શ્રમિક બસેરા યોજનાની 17 જગ્યાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. બાંધકામ શ્રમિકોને આવાસ, આહાર, આરોગ્ય અને આર્થિક આધાર આપી જીવનધોરણ સુધારવા મુખ્ય પ્ર...