Thursday, March 13, 2025

Tag: समाधान प्रक्रिया

કૉર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયામાં રાહત આપવા નિયમો સુધારી દેવાયા

કોવિડ-19ના પગલે અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે, ભારતીય નાદારી અને દેવાળીયાપણું બોર્ડ (IBBI) દ્વારા CIRP નિયમનોમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સંબંધે લૉકડાઉનના કારણે કોઇપણ પ્રવૃત્તિ સમયસર પૂર્ણ ન થઇ શકે તો, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ ...