Tag: અંબાજી
સુવર્ણ મંદિર અંબાજીમાં નવી સત્તા લાવવા કાયદો બનાવાયો, ભ્રષ્ટાચાર દૂર ક...
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર 2020
અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવા ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કર્યું
રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. યાત્રાધામ અંબાજીના વિકાસ શ્રધ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે.
ગુજરાત વિધાનસભામાં અંબાજી યાત્રાધામ અંબાજ...
અંબાજી મેળામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક વાપરવા પર 5 હજારનો દંડ
અંબાજી, તા.૨૯
અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ પર હવે પાંચ હજારનો દંડ થશે અને જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઈ શકશે, જે અંગેની વિગતો દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી વહીવટદાર દ્વારા અંબાજીના વેપારીઓને આપી પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં પ્રસાદ વેચતા વેપારીઓ વધુ ભાવો ન લે, એકવાર હરાજી થયેલા...