Friday, September 26, 2025

Tag: અજય દેવગણ

22 ફિલ્મ કલાકારો મોદીને છેતરી ગયા કે મોદીએ તેમને છેતર્યા? રોકાણના નામે...

મોદીના રાજમાં ગુજરાતમાં આવેલા ફિલ્મી લોકોમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સની લિયોની, અજય દેવગણ, અનુપમ ખેર, અક્ષયકુમાર, સંજય દત્ત, પરેશ રાવલ, જેકી શ્રોફ, રવિના ટંડન, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, પ્રિતી ઝિંટા, મોડેલ સર્લિન ચોપરા, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જ્હોન અબ્રાહમ હતા. 22 લોકો મોદીને મળીને મુંબઈ ગયા પછી ફરી તેઓ ક્યારેય રોકાણ કરવા આવ્યા નથી.