Friday, March 27, 2026

Tag: કૃષિ સુધારા બિલ

કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત...

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 આજરોજ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી. ખેડૂત પોતા...