Tuesday, September 30, 2025

Tag: ગાંધીધામની મજૂર ટ્રેન

રંગ બદલતાં રૂપાણી – અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ, ગાંધીધામની મજૂ...

ગાંધીનગર, 11 મે 2020 અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતથી 10 લાખ મજૂરોને ટ્રેન અને બીજી રીતે ગુજરાત બહાર ધકેલી દેવાયા છે. પણ જ્યાં કંડલા અને અદાણીની ચાલુ ફેક્ટરી તથા બીજી કારખાનામાં કામ કરતાં 1200 મજૂરોને ઉત્તર પ્રદેશ લઈની ટ્રેન આજે 11 મે 2020ના રોજ જવાની હતી પણ તે ઉદ્યોગો અને કંડલાના મજૂરોની તંગી ઊભી થવાના કારણે રદ કરી...