Tuesday, June 3, 2025

Tag: ગાંધી આશ્રમ

ગાંધી આશ્રમમાં મકાનો ખાલી કરવાનું કલેક્ટરનું કૌભાંડ

Gandhi Ashram house eviction scam गांधी आश्रम में मकान खाली कराने का  घोटाला અમદાવાદ, 20 મે 2024 નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતુ...