Tag: ગુજરાતી સાહિત્ય
પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથાઓ આજે પણ એટલી જ કેમ વંચાય છે ?
પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ
ડૉ. હિમ્મત ભાલોડિયા , અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, કડોલી, તા. હિમ્મતનગર. જિ.સા.કાં.
પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા ક...