Friday, May 2, 2025

Tag: જમાલપુર

અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?

અમદાવાદ, 7 મે 2020 ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે. જ...

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

અમદાવાદના અભય જાનીએ કોરોના દર્દીઓની શોધી આપતી એપ્લિકેશન વિકસાવી 

અમદાવાદ: અમદાવાદ નાગરિક સંસ્થાએ નાગરિકોના "મોટા હિતમાં" કોરોનાવાયરસ દર્દીઓની જાહેર વિગતો જાહેર કરી, એક આઇટી પ્રોફેશનલે દર્દીઓનું ચોક્કસ સ્થાન પ્રદાન કરવા માટે ગૂગલ મેપ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસિત કરી છે જેથી લોકો આવા વિસ્તારોથી દૂર રહી શકે. . અમદાવાદથી અત્યાર સુધીમાં 130થી વધુ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અહીંના લોકો આવા દર્દીઓના...