Tag: જમ્મુ કાશ્મીર
કાશ્મીરની સળગતી વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધીની ...
કાશ્મીરની વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધી, જાણો ક્યારે, શું થયું?
આઝાદીના 72 વર્ષ પછી, જમ્મુ અને કાશ્મીરની ઓળખ બદલવા માટે ફરીથી ઇતિહાસ રચવામાં આવ્યો અને કલમ 370નો અંત આવ્યો. આ છે 'દાસ્તાન-એ-કાશ્મીર: 1947-2021'
જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી) જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી)
આજ તક - સાભાર
સુધાંશુ મહેશ્વરી
નવી દિલ્...
ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં સોમનાથની સલામતી ચુસ્ત કરવામાં આવી
મોદી સરકારે કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કરી દીધા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પાવનકારી શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમ...