Tag: ઝવેરચંદ મેઘાણી
પત્રકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કર્તવ્ય અંગે બધું જ, પણ 3 સ્મારક સિવ...
29 એપ્રિલ 2023
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય બનશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રારા ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ અને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત 27 એપ્રિલ 2023માં કરવામાં આવ્યું હતું.
સ...