Monday, February 9, 2026

Tag: ટ્રાફિક નિયમન

નરેન્દ્ર મોદી દિવસના ચાર કલાક ટ્રાફિકનું નિયમન કરે છે

અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવનારની ખ્વાહિશ અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતાં અકસ્માતના કારણે ટ્રાફિક પોલીસ પણ પરેશાન છે. ત્યારે આવી સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે એક વરિષ્ઠ નાગરિક સ્વૈચ્છિક સેવાઓ આપીને ટ્રાફિકનું નિયમન કરી ઉત્તમ સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ જીવરાજ પાર્ક ચાર રસ્તા પર દ...