Thursday, December 11, 2025

Tag: ડૉ. કલ્યાણસિંહ ચંપાવત

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવામાં રૂ.10 હજાર કરોડનો ગોટાળો...

અમદાવાદ, 9 ઓગસ્ટ 2020 અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો...