Thursday, February 6, 2025

Tag: દર્દભરી વાતો

કોરોના રોગમાં પ્રજાના સળગતાં 20 સવાલો, રૂપાણી આપો જવાબ

28 એપ્રિલ 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું. વિજય રૂપાણી ગુજરાતની સાચી સ્થિતી ...