Thursday, March 13, 2025

Tag: ધરતીપુત્રો

ધરતીપુત્રોની દેવા માફી અશક્ય

ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી ગાંધીનગર ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ...