Sunday, June 1, 2025

Tag: નલ સે જલ

નળ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર

નલ સે જન નહીં, ઘર ઘર નળ કાંડ મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સકરનું મોટું કૌભાંડ 1 ફેબ્રુઆરી 2022માં નરેન્દ્ર મોદીની સરકારે 60 હજાર કરોડ દેશમાં આપ્યા 2025 સુધીમાં રૂ. 1 લાખ 20 હજાર કરોડ નળ માટે આપ્યા મોદીની હર ઘર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું પાણી ગુજરાતના નાણા પ્રધાન કનુ મોહન દેસાઈએ 2022-23માં 3040 કરોડ આપ્યા ગુજરાતમાં 10 હજાર કર...