Friday, March 14, 2025

Tag: નળ સરોવર

નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા

ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે લેખક - જીસાન ત્રીરમીઝી ફોટો - જીસ્માન તીરમીઝી તંત્રી - પરી ડેસ્ક અનુવાદ - ફૈઝ મોહમ્મદ 37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...

ગુજરાતની નદીઓ

ગુજરાત હમેશાથી ખેતીમા આગળ પડતુ રહ્યુ છે જેનુ મુખ્ય કારણ ગુજરાતની સમૃદ્ધ નદીયો અને સરોવરો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમા નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી આને બીજી મુખ્ય નદીયો આવેલી છે. અને સરોવરો: નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી, નળ સરોવર દક્ષિણ ગુજરાતની નદીઓ નર્મદા મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક(1066 મ...