Tag: નિર્દોષાનંદ હોસ્પિટ
ભાવનગરની નિર્દોષાનંદ હોસ્પિટમાં મફત સારવાર અને ઓપરેશન
भावनगर के निर्दोषानंद अस्पताल में मुफ्त इलाज और ऑपरेशन, Free treatment and operation at Bhavnagar's Ashkanand Hospital
અમદાવાદ, 17 ઓગસ્ટ 2023
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. દવા, લેબોરેટરી પર...