Tag: પક્ષીવિદ
નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા
ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે
લેખક - જીસાન ત્રીરમીઝી
ફોટો - જીસ્માન તીરમીઝી
તંત્રી - પરી ડેસ્ક
અનુવાદ - ફૈઝ મોહમ્મદ
37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...