Friday, September 20, 2024

Tag: પક્ષીવિદ

નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા

ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે લેખક - જીસાન ત્રીરમીઝી ફોટો - જીસ્માન તીરમીઝી તંત્રી - પરી ડેસ્ક અનુવાદ - ફૈઝ મોહમ્મદ 37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...