Friday, July 18, 2025

Tag: પાઈપલાઈનો

ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે. રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...