Tag: બનાસકાંઠા
સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડ...
ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021
રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્...
પક્ષ પલટું અલ્પેશ ઠાકોર અંગે પાકટ પૂર્વ ધારાસભ્ય ધારશીભાઈએ આગાહી કરી ત...
બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020
ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા.
વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રે...
15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
પાલનપુર, 15 જૂન 2020
બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
સૂર્ય અને પવન વીજળીમાં 25 હજાર મેગાવોટ સાથે ગુજરાત પ્રથમ રાજ્ય બનશે ...
ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે
ગાંધીનગર, 4 માર્ચ 2020
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં નવી જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૦ ઉદ્યોગકારો ભેગા થઇને જી.આઇ.ડી.સી.ની માંગણી કરશે તો જી.આઇ.ડી.સી.માં મળતી સબસિડી અને લાભો સહિત આંતરમાળખાકીય સવલતોનું પણ નિર...
અંબાજી મેળામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક વાપરવા પર 5 હજારનો દંડ
અંબાજી, તા.૨૯
અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ પર હવે પાંચ હજારનો દંડ થશે અને જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઈ શકશે, જે અંગેની વિગતો દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી વહીવટદાર દ્વારા અંબાજીના વેપારીઓને આપી પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં પ્રસાદ વેચતા વેપારીઓ વધુ ભાવો ન લે, એકવાર હરાજી થયેલા...
દાંતીવાડામાં આયશરમાં જુગાર રમતા 25 ખેલીઓ ઝડપાયા
બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા ના.પો. અધિક્ષક ડીસાએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક પગલાં ભરવા સૂચના કરતા એ.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર દાંતીવાડાને મળેલી બાતમીના આધારે તથા પો.સ્ટાફના માણસોએ બાતમીના આધારે આઇસર ગાડીમાં જુગાર રમતા ઇસમો ચિરાગકુમાર પટેલ, પ્રીતકુમાર પટેલ, પીયુષકુમાર રાઠોડ(દરજી), કૃણાલ રાઠોડ(દરજી), ...