Tag: બિહાર
19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...
ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને.
ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે.
19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...
ગાંધીનગર, 16 મે 2020
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...
પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...
ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...
ભારત બંધીમાં ગરીબોની ભોજન બંધી, યુપી, બિહાર, રાજસ્થાનમાં પગપાળા હીજરત
કોરોના વાયરસના જોખમને રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન એ સાવચેતી તરીકે મહત્વપૂર્ણ હોઈ શકે, પરંતુ આ ત્રણ અઠવાડિયા કામદારો અને ગરીબ લોકો માટે ખૂબ જ મુશ્કેલ બનશે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, જયપુર, હરિદ્વાર સહિતના ઘણા શહેરોથી લોકો યુપી અને બિહારમાં તેમના ગામ છોડીને જતા રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા પાયે લોકોએ સેંકડો કિલો...