Saturday, February 7, 2026

Tag: બ્રિટીશ સમયગાળા

શાહીબાગમાં એક સમારક તોડી પાડતાં લોકો

અમદાવાદ 15 માર્ચ 2020 અમદાવાદ શહેરના શાહીબાગ મોતી મહેલ પાસે બ્રિટીશ સમયગાળા માટેનું બીજું ઐતિહાસિક માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. શાહીબાગમાં મોતી શાહી પેલેસ પાસે એક નાના ટાવરનું અસ્તિત્વ ભૂંસવામાં આવી રહ્યું છે. ગીતા મંદિર પાસે ચાર મહિના પહેલા નવેમ્બર 2019માં ઐતિહાસિક દરવાજો તોડી નાખ્યામાં આવ્યો હતો. આ સ્થળને સાચવવું જ જોઇએ. મોતી શાહી પેલેસ...