Friday, December 12, 2025

Tag: ભયભીત

ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા

જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને...