Monday, March 30, 2026

Tag: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભૂપેન્દ્રસિંહ ભાર વિનાના ભણતરનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ 

ગુજરાત સરકારનું શિક્ષણ બોર્ડ જે ન કરી શક્યું તે CBSE સ્કૂલોએ કર્યું છે, આ સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળી રહ્યું છે ગાંધીનગર ગુજરાતમાં વર્ષોથી એજ્યુકેશનાલિસ્ટની માગણી રહી છે કે બાળકોને ભાર વિનાનું ભણતર મળવું જોઇએ પરંતુ રાજ્ય સરકારે હજી સુધી બાળકોના ભાવિ અંગે વિચારણા કરી નથી પરંતુ સીબીએસઇની સ્કૂલોએ ભાર વિનાનું ભણતર શરૂ કરી દીધું છે. ગુજ...