Tag: મકાનો તોડાયા
અમદાવાદમાં દબાણ – ચંડોળા બાદ રામવાડી ઈસનપુરના મકાનો તોડાયા
અમદાવાદ, 27 નવેમ્બર 2025
AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચંડોળા તળાવમાં 12500, રખિયાલમાં 450, મકરબામાં 292, અન્ય રીતે 2 હજાર મકાનો કે ઝૂંપડા તોડાયા હતા. આમ કુલ હમાણાંના સમયમાં 17 હજાર મકાનો અને ઝુંપડા તોડી પડાયા હતા. અજીત મીલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળ 400 છાપરાં અને કાચા મકાનો તોડાયા હતા.
ઈસનપુર વિસ્તારમાં વસતા નાગરિકો ડિમોલિશન બાદ વિસ્થા...
ગુજરાતી
English
