Tuesday, February 10, 2026

Tag: મનમોહનસિંહ

નોકરીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ પર છે સંકટના વાદળો: મનમોહનસિંહ

છેલ્લા છ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી વધુ કથળી નવી દિલ્હી  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશની આર્થિક હાલાત અંગે ચિંતા વ્યકત કરી છે. શુક્રવારે દિલ્હી સ્થિત જવાહર ભવનમાં અર્થ વ્યવસ્થા પર આયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં મનમોહનસિંહે કહ્યુ કે કોઈ પણ રાષ્ટ્રના સમાજને અર્થવ્યવસ્થાથી અલગ કરી શકાય નહી. મનમોહનસિંહે આ નિવેદન એ સમયે આપ્યુ છે જયારે દેશ...