Thursday, December 11, 2025

Tag: મનસુખ વસાવા

મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 ...

અમદાવાદ, 10 ડિસેમ્બર 2025 ભરૂચના ભાજપના સાંસદે ભ્રષ્ટાચારના આરોપો ભાજપ અને આમ આદમી પક્ષ પર મૂકી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલ પણ ખુલી છે. મોદીએ એક જ કાર્યક્રમ પાછળ રૂ. 24 કરોડ ખર્ચી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. આમ મનસુખ વસાવાએ વિવાદ ઉભો કરીને વડાપ્રધાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે. નરેન્દ્ર મોદીનો હમણાં કાર્યક્રમ હતો તેમાં પ્રજા...