Tag: માનવતા
રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ
અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી.
અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...