Sunday, August 10, 2025

Tag: મોદી

મોદી પહેલા ભારતમાં 650 કિલોની મેટ્રો રેલ હતી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતમાં આવીને અમદાવાદની મેટ્રો રેલનું ઉદઘાટન કરવાના છે। 21 સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેયરોને કેમેરાથી સંબોધિત કરતાં કહ્યું કે ભારતના જુદા જુદા શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક 2014 માં 250 કિલોમીટરથી ઓછું હતું. હવે તે વધીને 750 કિ.મી.થી વધુ થઈ ગયું છે, જ્યારે બીજ...
મોદીની યોજના નિષ્ફળ છે.

ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.

મોદી અને મનમોહનના સમયનો ગુજરાતનો કાપડ ઉદ્યોગ 16 વર્ષથી એક

2006 से मनमोहन और 2014 से मोदी के बाद भी गुजरात कपडे निर्यात में 16 साल से आगे नहीं बढा Manmohan from 2006 and Modi from 2014, Gujarat has not progressed beyond 16 years in textile exports ગાંધીનગર, 27 ઓગસ્ટ 2022 ગુજરાતમાંથી કપાસના ટુકડાઓ ઇજિપ્તમાં ફુસ્ટેટ ખાતેની કબરોમાં મળી આવ્યા છે, જે મધ્યયુગીન યુગમાં ઇજિપ્તમાં ભારતીય કાપડની નિકાસનું અસ...

મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે. કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...

મોદી પાસે પૈસા ખૂટ્યા, લશ્કરમાં 80 હજાર કરોડનો ખર્ચ કાપ , ઉદ્યોગોને 68...

લશ્કરી ખર્ચમાં 40% ઘટાડો કરવાની તૈયારીમાં સરકાર 80,000 કરોડ રૂપિયાની બચત કરશે લેભાગુઓના 68000 કરોડ માફ કરી દીધા તે અંગે હજું એક દિવસ પસાર થયો નથી ત્યાં કોરોના વાયરસ સંકટને કારણે કેન્દ્ર સરકાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર લશ્કરી ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે. બિઝનેસ સ્ટાન્ડરે સંરક્ષણ સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું છે કે આ કાપ 4...

સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીના 12 પ્રધાનોના સંતાનો વિદેશી ડીગ્રી ધરાવે ...

નરેન્દ્ર મોદીના આ પ્રધાનોના સ્વદેશી સમર્થકોની RSS સાથે સંબંધ છે, પરંતુ બાળકોની વિદેશી ડિગ્રી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ઘણા પ્રધાનો છે જેમના માટે એમ કહી શકાય કે તેમણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ વિદેશી યુનિવર્સિટીઓ પર વધુ આધાર રાખ્યો છે. આ દાવાને એ હકીકત દ્વારા પણ મજબૂત બનાવવામાં આવે છે કે આવા મંત્રીઓએ તેમના બાળકોને વિદ...