Saturday, September 27, 2025

Tag: રામરાજ્ય

કોરોનાએ ગુજરાતમાં રામરાજ્ય લાવી દીધું, કેમ ?

ગુનાખોર ગુજરાત કોરોનાના કેરમાં ગુના સાવ ઘટી ગયા અમદાવાદ, 11 એપ્રિલ 2020 ભારત સરકારના છેલ્લાં જાહેર અહેવામાં ગુજરાતમાં કેટલા લોકોના મોત વર્ષે થાય છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી ગુનાખોરી સાવ ઘટી ગઈ છે. લોકડાઉન થતાં લોકો ગુનો કરતાં બંધ થઈ ગયા છે. ભાજપ અને સંતો જે રામ રાજ્યનઓ આદર્શ રજૂ કરીને કલ્પના કર...