Thursday, October 23, 2025

Tag: લોકડાઉન દરમિયાન ચેપ

310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો

સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે.  ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...