Thursday, September 19, 2024

Tag: લોકવાદ્ય

આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન

આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન Decline of tribal folk Pavri આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. પાવરી વાદ્ય વગાડનારા કલાકારો ઓછા થઈ ગયા છે. હાલની પેઢીને આ વાદ્ય વગાડવામાં રસ જ નથી. 18 કલાકારો બચ્યા 9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 18 પાવરીના કલાકારોએ ભેગા મળીને પાવરી વાદ્ય વગાડયું હતું. નિષ્ણાંત ડાંગના પાવરી વાદ્ય બનાવનાર અને વગાડન...