Tag: વિજય રૂપાણી
ભૂપેન્દ્ર પટેલની સરકારના કૌભાંડોથી, વિજય રૂપાણી સરકારના 100 કૌભાંડોની ...
विजय रुपाणी की सरकार का 100 घोटाला, भूपेन्द्र पटेल सरकार के घोटालों से याद आते हैं 100 scams of Vijay Rupani's govt remind of scams of Bhupendra Patel govt
રૂપાણી સરકારના 100 કૌભાંડો પછી હાંકી કઢાયા હતા કૌભાંડોથી ખરડાયેલી સરકારને કોણ હાંકી કાઢે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 11 જૂલાઈ 2024
ભોળા દેખાતા ગુજરાતના બિલ્ડર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટે...
ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને ...
गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया
Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani
દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022
અથર્વવેદમાં કહેવાયું છે કે 'માતૃભૂમિ':, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહે...
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો...
દિલીપ પટેલ
allgujaratnews.in
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ...
રૂપાણી – દરેક ઘરને નળ, પણ તેમના ઘરથી 100 કિ.મી. દૂર આ ગામના લોકો...
અમદાવાદ, 1 જાન્યુઆરી 2020
ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પા...
ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...
હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી 14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...
ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે
ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ
આપવામાં આવશે
ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...
ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...