Tag: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સચિવ
મોટી સંખ્યામાં દર્દીઓનું પરીક્ષણ કરવા માટે ક્યાં વૈજ્ઞાનિક તૈયારી કરવા...
કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19 માર્ચ 2020ના રોજ રચના કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવનની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિ વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-...