Friday, July 18, 2025

Tag: શાહીબાગ

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

શાહીબાગમાં એક સમારક તોડી પાડતાં લોકો

અમદાવાદ 15 માર્ચ 2020 અમદાવાદ શહેરના શાહીબાગ મોતી મહેલ પાસે બ્રિટીશ સમયગાળા માટેનું બીજું ઐતિહાસિક માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. શાહીબાગમાં મોતી શાહી પેલેસ પાસે એક નાના ટાવરનું અસ્તિત્વ ભૂંસવામાં આવી રહ્યું છે. ગીતા મંદિર પાસે ચાર મહિના પહેલા નવેમ્બર 2019માં ઐતિહાસિક દરવાજો તોડી નાખ્યામાં આવ્યો હતો. આ સ્થળને સાચવવું જ જોઇએ. મોતી શાહી પેલેસ...