Tuesday, July 22, 2025

Tag: સરદાર પટેલ શાક માર્કેટ

પાટણ શાકમાર્કેટમાં એજન્ટ પરવાના સિવાય કામ નહિ કરી શકે

પાટણ, તા.૧૧ પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં 12 સપ્ટેમ્બરથી રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જભરવો પડશે. તેમજ હવે શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કમિશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી ફરજિયાત યુઝર પરવાનો લેવો પડશે. શાકમાર્કેટમાં અત્યાર સુધી 50 કિલો શાકભાજીની ખરીદી પર માર્કેટ કમિટિ દ્વારા અઢી રૂપિયા યુઝર ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ...