Wednesday, October 16, 2024

Tag: સાબરમતી રિવરફ્રન્ટ

સાબરમતી રિવરફ્રન્ટ બેરેજ-કમ-બ્રિજ રૂ. 367 કરોડના ખર્ચે

ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશે. બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત હશે, પાણીની અછત દરમિયાન પાણી ઉપલબ્ધ રહેશે અમદાવાદ, શુક્રવાર, ઓક્ટોબર 5, 2024 સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ રૂ. 367 કરોડના ખર્ચે પશ્ચિમમાં ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશ...

રાજપૂતમાંથી મોરેસલામ બનેલા 8 સ્ટેટના રાજાઓ પોતાના ધર્મમાં પરત આવશે

અમદાવાદ તા. 08 ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્...